Thx to jagdish manilal rajpara
વાસ્તુશાસ્ત્રઃઆલીશાન બંગલામાં સુખ-ચેન-શાંતિ કેમ નથી મળતા.............?
વાસ્તુશાસ્ત્રની સાથે કુંડળીના ચોથા સ્થાનનું પણ વિશેષ મહત્વ
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એકબીજાના પર્યાય રહ્યા છે. વ્યક્તિને સુખી રહેવા માટે આ બંનેનું મહત્વ પહેલાથી જ રહ્યું છે. વૈભવશાળી ઘર બનાવ્યા પછી તેમાં કંઈ રીતે સુખેથી રહી શકાય તે માટે વાસ્તુ અને જ્યોતિષ રાહ ચિંધે છે. કુંડળીમાં ગ્રહોની ખરાબ દશા દૂર કરવા માટે વાસ્તુની મદદ લેવામા આવે છે. એવી જ રીતે આ બંને શાસ્ત્રો વ્યક્તિનું જીવન કેવું રહેશે અને તેને વધુ સુખી બનાવવા શું કરવું જોઈએ તેની રાહ ચિંધે છે.
આજે ચારેય બાજુ વાસ્તુશાસ્ત્રનો શ્રેષ્ઠ પ્રચાર થઈ રહ્યો છે એ ખૂબ જ સારી બાબત છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના આકાશિય પૃથ્વીમંડળની ઊર્જાનાં શુભ પરિણામો મેળવીને વ્યક્તિ સંપન્ન બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે પણ ચોથા સ્થાનમાં પાપગ્રહો સ્થિત હોય, ચોથા સ્થાન પર પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય, ચોથા સ્થાનથી આઠમા સ્થાનમાં પાપગ્રહો સ્થિત હોય ત્યારે વ્યક્તિ ગમે તેવા આલીશાન સુખ-સમૃદ્ધિમય વૈભવશાળી પ્રોપર્ટીમાં રહેતા હોય પણ ચેન પડતું નથી.
તેમાં પણ ચોથા સ્થાનનો સ્વામી નીચ રાશિના ચંદ્ર સાથે હોય ત્યારે શરીર બંગલામાં હોય પણ મન બીજે જ ફરે છે અને પારીવારિક સભ્યોને એવું લાગે છે કે ‘તમે અમને પ્રોપર રીસ્પોન્સ’ આપતા નથી. દોષ વ્યક્તિનો કાઢીએ કે ગ્રહોનો જયોતિષશાસ્ત્રના સિદ્ધાંતોમાં જયોરે વિશ્વાસ કરીએ છીએ ત્યારે સ્થિતિ સર્જનાર મુખ્યત્વે તો ગ્રહો જ હોય છે તેમાં પણ સમયને પારખી લઈએ તો ખરી શાંતિ મેળવી શકાય.
આગળ વાંચો વૈભવશાળી બંગલામાં સુખ-ચેનથી રહેવા માટે શું કરવું જોઈએ....
વૈભવશાળી બંગલામાં સુખ-ચેનથી રહેવા માટેના ઉપાય
ચંદ્ર શનિનો વિષયોગ હોય ત્યારે મનુષ્ય અવરનવર પ્રતિકૂળ સંજોગોના કારણે, સારી પ્રોપર્ટીમાં રહેવા છતાં માનસિક શાંતિ મેળવી શકતો ન
Posted via Blogaway
3 comments:
Special Mp3 Songs
we helps you exploring new heights in your life by sort out your obstacles........ Vastu services in India and Vastu Consultants in Delhi
this is good and nice blog.
Post a Comment