મહાત્મા ગાંધીજી
૧. ‘મારું જીવન એ જ મારો સંદેશ’ - એ કોની ઉક્તિ છે?
- સરદાર પટેલ
- સ્વામી વિવેકાનંદ
- ગાંધીજી
૨. મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્રદ્રોહ નો આરોપ મૂકી તેમને છ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી?
- ૧૯૨૨
- ૧૯૨૫
- ૧૯૨૦
૩. મહાત્મા ગાંધીના જન્મ સ્થળનું સમારક ક્યાં આવેલું છે?
- સુરત
- પોરબંદર
- અમદાવાદ
૪. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા?
- જમનાલાલ બજાજ
- મહાદેવભાઈ દેસાઈ
- શ્રીમદ્ રાજચંદ્ર
૫. મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો હતો?
- ઈ.સ.૧૮૬૯
- ઈ.સ.૧૮૬૮
- ઈ.સ.૧૮૬૫
૬. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કરનાર ક્યાં ગુજરાતી હતા?
- નારાયણ દેસાઈ
- મહાદેવભાઈ દેસાઈ
- કનૈયાલાલ મુનશી
૭. મહાત્મા ગાંધીએ ક્યાં પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો?
- નવજીવન
- યંગઇન્ડિયા
- અન તું ધિ લાસ્ટ
૮. મહાત્મા ગાંધીએ દાંડીકુચ કરી કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો?
- ૧૯૨૫
- ૧૯૨૦
- ૧૯૨૨
૯. મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી ની સ્થાપના ક્યારે કરી?
- ઈ.સ.૧૯૧૭
- ઈ.સ.૧૯૨૦
- ઈ.સ.૧૯૨૨
૧૦. મહાત્મા ગાંધીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું?
- રવીન્દ્રનાથ ટાગોર
- સરદાર પટેલ
- સુભાષચંદ્ર બોજ
૧૧. મજુર મહાજન સંગની સ્થાપના કોણે કરી?
- મહાદેવભાઈ દેસાઈ
- સરદાર પટેલ
- મહાત્મા ગાંધી
૧૨. દાંડીકુચ ક્યાં સત્યાગ્રહનો ભાગ હતો?
- ધરાસણા સત્યાગ્રહ
- ખેડા સત્યાગ્રહ
- કોચરબ સત્યાગ્રહ
૧૩. કીર્તિમંદિર ક્યાં મહાનુભાવનું સ્મારક છે?
- મહાદેવભાઈ દેસાઈ
- સરદાર પટેલ
- મહાત્મા ગાંધી
૧૪. કીર્તિમંદિર ગુજરાતના ક્યાં શહેરમાં આવેલું છે?
- સુરત
- પોરબંદર
- ભાવનગર
૧૫. ગાંધીજી ક્યાં દિવસે મૌન રાખતા હતા?
- સોમવાર
- ગુરુવાર
- શનિવાર
૧૬. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
- સુરત
- પોરબંદર
- ભાવનગર
૧૭. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરુ કર્યું?
- નવનિર્માણ
- જીવનસગ્રહ
- નવજીવન
૧૮. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે?
- વિદ્યામંદિર
- ગાંધીમંદિર
- કીર્તિમંદિર
૧૯. વિરમગામ જક્સન પર લેવાતી અન્યાયી જકાત વિશે સૌપ્રથમ ગાંધીજીને કોણે માહિતગાર કર્યા?
- નારાયણ દેસાઈ
- મહાદેવભાઈ દેસાઈ
- મોતીલાલ દરજી
૨૦. ઈ.સ.૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકુચ કરવામાં આવી હતી?
- ૩૫૫
- ૨૮૫
- ૩૮૫
૨૧. દાંડીકુચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકુચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસદગી કરી હતી?
- અબ્બાસ તૈયબજી
- મોતીલાલ દરજી
- નારાયણ દેસાઈ
૨૨. દાંડીકુચમાં કેટલા સાથીદારો હતા?
- ૮૮
- ૭૮
- ૫૨
૨૩. દાંડીકુચની સરુઆત ગાંધીજીએ ક્યાં સ્થળેથી કરી હતી?
- ગાંધીઆશ્રમ
- સત્યાગ્રહ આશ્રમ
- કોચરબ આશ્રમ
૨૪. કસ્તુરબાને જેલમાં કોણે ભણાવ્યા હતા?
- ગંગાબેન
- મોતીલાલ દરજી
- પૂર્ણિમાબહેન
૨૫. ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
- ચંપારણ સત્યાગ્રહ
- ખેડા સત્યાગ્રહ
- દાંડીકુચ સત્યાગ્રહ
૨૬. સાબરમતી આશ્રમમાં હ્રદયકુજ કોનું નિવાસસ્થાન હતું?
- ગાંધીજી
- મોરારજી દેસાઈ
- રાજા રામમોહનરાય
૨૭. સવિનય કાનૂનભંગની ચળવળનો કાર્યક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવ્યો?
- ગાંધીજી
- મોરારજી દેસાઈ
- રાજા રામમોહનરાય
No comments:
Post a Comment